home share

કીર્તન મુક્તાવલી

(૧) મારા વા’લાજી શું વા’લપ દીસે રે

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

આ કીર્તન શાસ્ત્રીજી મહારાજનું અંગનું હતું તે આ પ્રસંગથી જણાઈ આવે છે:

અમદાવાદમાં ભગતજી શણગારનાં દર્શન કરી મહારાજનાં દર્શને પધાર્યા, એટલે ત્યાં સભા થઈ ગઈ. મહારાજે તેમને ગાદી-તકિયે બેસારી હાર આપ્યો અને કહ્યું, “તમારા જેવા કોઈ બળવાન પુરુષ દીઠા નથી. એક મહિનાથી બધા ભેગા છે પણ નિત્યે નવીન ને નવીન જ શ્રદ્ધા! આ તે શું કહેવાય!” એમ ભગતજીની બહુ જ પ્રશંસા કરી.

પછી ભગતજી કહે, “આજ પોતપોતાના અંગનાં કીર્તનો બોલો.”

ત્યારે સ્વામીશ્રી ‘મારા વહાલાજી શું વહાલપ દીસે રે, તેનો સંગ કેમ તજીએ’ એ કીર્તન બોલ્યા. વસોવાળા પુરુષોત્તમદાસ તથા ઝવેરીલાલ ‘સંતજન સોઈ સદા મોહે ભાવે,’ જેઠાલાલ ‘મોહન તારી મૂર્તિ લાગે છે મુને પ્યારી રે, એક નિમિષ ન મેલું ન્યારી’ એ મુક્તાનંદ સ્વામીનું કીર્તન બોલ્યા.

પછી ભગતજીએ સ્વામીશ્રીને કહ્યું, “તમે થોડી વાતો કરો.” પછી મહારાજે પણ તેમને વાતો કરવાની આજ્ઞા કરી.

મહારાજની અને ભગતજીની આજ્ઞા થઈ એટલે સ્વામીશ્રીએ વાત કરી:

धर्मस्त्याज्यो न कैश्चित्स्वनिगमविहितो वासुदेवे च भक्ति-र्दिव्याकारे विधेया सितघनमहसि ब्रह्मणैक्यं निजस्य ॥ ... धार्मिको नीलकण्ठः ॥”...

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧//૧૬૩]

(1) Mārā vā’lājī shu vā’lap dīse re

Sadguru Muktanand Swami

This kirtan was Shastriji Maharaj’s favorite, as shown by this incident.

In Amdāvād, Bhagatji Maharaj did the darshan of Thakorji’s shangār, then went for (Acharya) Maharaj’s darshan. People gathered for a sabhā. Maharaj sat Bhagatji on a cushioned seat with pillows, gave him a garland, and said, “I have not seen such a powerful Purush as you. For one month, people have been with you, yet their faith is renewed each day. What else can be said of this!” Maharaj greatly praised Bhagatji with these words.

Then, Bhagatji Maharaj requested, “Now, everyone sing their favorite kirtans.”

Then, Swamishri Shastriji Maharaj sang the kirtan ‘Mārā vahālāji shu vhālap dise re, teno sang kem tajiye’. Purushottamdas and Jhaverilal of Vaso sang ‘Santjan soi sadā mohe bhāve’, Jethalal sang ‘Mohan tāri murti lāge chhe mune pyāri, ek nimish na melu nyāri’.

Then, Bhagatji Maharaj asked Swamishri to speak. Maharaj also commanded Swamishri to speak. Abiding by their command, Swamishri spoke...

[Brahmaswarup Shastriji Maharaj: Part 1/163]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase